નમસ્કાર, ઇન્દ્રજીતભાઈ સાથે જોડાયા પહેલા હું મારી જાતે અલગ અલગ સ્કીમમાં રોકાણ કરતો હતો પરંતુ ત્યારબાદ ઇન્દ્રજીતભાઈ નો પરિચય થયો અને તેમણે ખૂબ જ સારી રીતે રોકાણ કરવાની કળા શીખવી, મારું જ્ઞાન પણ વધાર્યું અને ખૂબ જ સલામત અને શ્રેષ્ઠ રીતે રોકાણ કર્યું .જેના હું આજે ફળ ચાખી રહ્યો છું .હું પણ આપને ઇન્દ્રજીતભાઈ સંસ્કૃતિ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાવા માટે આગ્રહ કરું છું.